Handwriting: View
Digital PDF: View
ભગવાન શ્રી સ્વામિનારાયણ અઢારમાં સૈકાનાં પૂર્વાધમાં વિક્રમ સંવત 1837 ચૈત્ર સુદ નોમ, ઈ.સ. 1781 2 એપ્રિલ, સોમવારનાં દિવસે ઉતરપ્રદેશનાં અયોધ્યા પાસે આવેલાં છપૈયા ગામમાં માતા ભક્તિદેવી અને પિતા ધર્મદેવનાં ઘરે પ્રગટ થયા. બાળવયમાં તેઓ ઘનશ્યામ પ્રભુનાં નામે પ્રસિદ્ધ થયા.