Hari Prakash Swami

પૂજ્ય હરિપ્રકાશદાસ સ્વામી

ભગવાન સ્વામિનારાયણ પ્રબોધિત ઉપાસનાને વરેલા વૈરાગ્યમૂર્તિ,
મૂળ સ્વામિનારાયણ સંપ્રદાય વડતાલપીઠની પંચવર્તમાનયુક્ત સંતપરંપરામાં દિક્ષિત સાધુ,
સનાતન ધર્મની આસ્થાનાં કેન્દ્ર સમાન શ્રીકષ્ટભંજનદેવ હનુમાનજી મંદિર સાળંગપુરધામનાં વ્યવસ્થાપક સંત,
દેશવિદેશમાં હિંદુ ધર્મશાસ્ત્રોની કથા દ્વારા ભાગવત ધર્મ અને સદાચાર મૂલ્યોની પ્રેરણા આપતાં મૂર્ધન્ય કથાકાર તેમજ હજારો યુવકોને ભારતીય સંસ્કૃતિની સાથે સર્વાંગી વિકાસની દિશા ચિંધનાર પ્રેરણાદાતા છે
પૂજ્ય શાસ્ત્રી સ્વામીશ્રી હરિપ્રકાશદાસ.

તાજેતરના અપડેટ્સ

લાઈવ

શ્રી ગોપાળાનંદ સ્વામી યાત્રિક ભવન ઉદ્ઘાટન સમારોહ

પૂજ્ય હરિપ્રકાશદાસ સ્વામી

ભગવાન સ્વામિનારાયણ પ્રબોધિત ઉપાસનાને વરેલા વૈરાગ્યમૂર્તિ, મૂળ સ્વામિનારાયણ સંપ્રદાય વડતાલપીઠની પંચવર્તમાનયુક્ત સંતપરંપરામાં દિક્ષિત સાધુ, સનાતન ધર્મની આસ્થાનાં કેન્દ્ર સમાન શ્રીકષ્ટભંજનદેવ હનુમાનજી મંદિર સાળંગપુરધામ.

તાજેતરના અપડેટ્સ

લાઈવ

શ્રી ગોપાળાનંદ સ્વામી યાત્રિક ભવન ઉદ્ઘાટન સમારોહ

28 ઓક્ટોબર 2024 - 03 નવેમ્બર 2024

તાજેતરના અપડેટ્સ

ભગવાન સ્વામિનારાયણ પ્રોધિત ઉપાસનાને વરેલા વૈરાગ્યાર્તિ, મૂળ સ્વામિનારાયણ સંપ્રદાય વડતાલીકની પંચવર્તમાનયુક્ત સંતપરંપરામાં દિદિત સાધુ, સનાતન ધર્મની આસ્થાનાં કેન્દ્ર સમાન શ્રીકરભંજનદેવ હનુમાન મંદિર વધુ વાંચો

ભગવાન સ્વામિનારાયણ પ્રોધિત ઉપાસનાને વરેલા વૈરાગ્યાર્તિ, મૂળ સ્વામિનારાયણ સંપ્રદાય વડતા લીકની પંચવર્તમાનયુક્ત સંતપરંપરામાં દિદિત સાધુ, સનાતન ધર્મની આસ્થાનાં કેન્દ્ર સમાન શ્રીકરભંજનદેવ હનુમાન મંદિર વધુ વાંચો

ભગવાન સ્વામિનારાયણ પ્રોધિત ઉપાસનાને વરેલા વૈરાગ્યાર્તિ, મૂળ સ્વામિનારાયણ સંપ્રદાય વધુ વાંચો

ભગવાન સ્વામિનારાયણ પ્રોધિત ઉપાસનાને વરેલા વૈરાગ્યાર્તિ, મૂળ સ્વામિનારાયણ સંપ્રદાય વધુ વાંચો

હરિ વાણી

ભક્તિ અને સેવાનાં મૂર્તિમાન સ્વરુપ સ્વામીશ્રી હરિપ્રકાશદાસજીનાં આત્મીય અને પ્રતિભાશાળી
વ્યક્તિત્વથી પ્રેરાઇને હજારો લોકોએ તેમને પોતાનાં ગુરુ તરીકે સ્વીકાર્યા છે. તેમનાં સાનિધ્યમાં
સેંકડો લોકો ભૌતિક અને આધ્યાત્મિક સમસ્યાઓનાં નિરાકરણ પામે છે.

મહત્વપૂર્ણ તારીખો

06

જાન્યુઆરી 2026

મલેશિયા - સત્સંગ યાત્રા

26

જાન્યુઆરી 2026

દાહોદ - હનુમાન ચાલીસા કથા

04

ફેબ્રુઆરી 2026

ઉત્તરસંડા -ભાગવત દશમ સ્કન્ધ

22

ફેબ્રુઆરી 2026

વલસાડ - હનુમાન ચાલીસા કથા

25

માર્ચ 2026

ફાટસર - શ્રી રામચરિત્ર માનસ

08

એપ્રિલ 2026

ઇડર - હનુમાન ચાલીસા કથા

18

એપ્રિલ 2026

મોરબી - હનુમાન ચાલીસા યુવા કથા

25

એપ્રિલ 2026

ધોલેરા - સત્સંગી જીવન

02

મે 2026

રામેશ્વરમ - શ્રી હનુમત ચરિત્ર કથા

19

મે 2026

વડોદરા - હનુમાન ચાલીસા કથા

28

મે 2026

યુ.એસ.એ.- કેનેડા - સત્સંગ વિચરણ