Hari Prakash Swami

વિચરણ હિસ્ટ્રી

ભક્તિ અને સેવાનાં મૂર્તિમાન સ્વરુપ સ્વામીશ્રી હરિપ્રકાશદાસજીનાં આત્મીય અને પ્રતિભાશાળી વ્યક્તિત્વથી પ્રેરાઇને હજારો લોકોએ તેમને પોતાનાં ગુરુ તરીકે સ્વીકાર્યા છે. તેમનાં સાનિધ્યમાં સેંકડો લોકો ભૌતિક અને આધ્યાત્મિક સમસ્યાઓનાં નિરાકરણ પામે છે. ભગવાન સ્વામિનારાયણ પ્રબોધિત ઉપાસનાને વરેલા વૈરાગ્યમૂર્તિ, મૂળ સ્વામિનારાયણ સંપ્રદાય વડતાલપીઠની પંચવર્તમાનયુક્ત સંતપરંપરામાં દિક્ષિત સાધુ, સનાતન ધર્મની આસ્થાનાં કેન્દ્ર સમાન શ્રીકષ્ટભંજનદેવ હનુમાનજી મંદિર સાળંગપુરધામનો વ્યવસ્થાપક સંત, દેશ-વિદેશમાં હિંદુ ધર્મશાસ્ત્રોની કચા દ્વારા ભાગવત ધર્મ અને સદાચાર મૂલ્યોની પ્રેરણા આપતાં મુર્ધન્ય કચાકાર તેમજ હજારો યુવકોને ભારતીય સંસ્કૃતિની સાથે સર્વાંગી વિકાસની દિશા ચિંધનાર પ્રેરણાદાતા છે.

🔍
📅

Hanuman Charitra Katha

test
From: 2025-09-24
To: 2025-09-26
Place: Africa
Ongoing